ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત “સાહિત્ય પર્વ ૨૦૧૧” ના સમાપન “હાસ્ય કવિ સંમેલન” થી રસપ્રદ રીતે થયું હતું. કવિઓમાં દિગ્ગજ એવા શ્રી મુસાફિર પાલનપુરી, શ્રી નયન દેસાઈ, શ્રી નિર્મિશ ઠાકર, ડો. શ્યામલ મુનશી, શ્રી રઈસ મણીયાર, તેમની કાવ્ય રચનાથી શ્રોતાઓને હાસ્યથી તરબોળ કરી દીધા હતા. Hasya Kavi Sammelan Shri Krushnakant Jha speech Hasya Kavi Sammelan – Rais Maniyar Hasya Kavi Sammelan ... Read More »
